બંધ કરો

પ્રવાસન સ્થાનો

ફિલ્ટર:
ઝાંઝરી ધોધ અરવલ્લી

ઝાંઝરી ધોધ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે.બાયડથી આશરે ૧૨ કિ.મી.દૂર…

વધુ...
શામળાજી મંદિર અરવલ્લી

શામળાજી મંદિર

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ…

વધુ...
દેવની મોરી અરવલ્લી

દેવની મોરી

ગુજરાતમાં સદીઓ પહેલાં બૌદ્રિષ્ઠોનુ અસ્તિત્વ હતુ . દેવની મોરી શામળાજીથી બે કિલોમીટરના અંતરે અને અરવલ્લી જિલ્લાના ભીલોડાથી ૨૦ કિ.મી દુર…

વધુ...