• સોશીયલ મિડીયા લિંક્સ
  • સાઈટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ કરો

મરણનું પ્રમાણપત્ર

જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: http://crs.guj.nic.in

જન્મ અને મરણની નોંધણી કેંદ્ર

તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા કચેરી

સ્થળ : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા કચેરી | શહેર : તમામ સબંધિત ગામો